Published January 29, 2026
| Version v1
Journal article
Open
ડૉ. અનુપકુમાર એન. પટેલ¹, ડૉ. કરન ચૌધરી², ડૉ. નિરલ પટેલ³, ડૉ. રોહિત ગોસાઈ⁴, ડૉ. અભિષેક પટેલ⁵, ડૉ. જીગ્નેશ પટેલ⁶
Authors/Creators
Description
પશુપાલકો દ્વારા કરાતી ફરીયાદોમાં મુખ્યત્વે તેઓના જાનવરોને સમયસર ફેળવવા છતાં વારંવાર વેતરમાં પાછા ફરે છે અથવા તો ઉથલા મારે છે તે છે. આના કારણે પ્રાણી વિયાણ પહેલા વાછરડી-પાડી) કે વિયાણ બાદ (ગાય-ભેંસ) બહુ જ મોડી ગાભણ થાય છે. અને પ્રથમ વિયાણની ઉંમર કે બે વિયાણ વચ્ચેનો ગાળો વધતો જાય છે. આ સમયગાળો વધતા પશુપાલકને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવું પડે છે.
Files
Files
(853.8 kB)
| Name | Size | Download all |
|---|---|---|
|
md5:fa0d60be91a6aee544a99850a63546e8
|
853.8 kB | Download |